બુધવાર, 6 નવેમ્બર, 2013

Important Note for Teacher

» શિક્ષકો માટે ખાસ નોંધ

» શાળા બહારના એટલે કે શાળાએ ન ગયેલા, શાળામાંથી ઉઠી ગયેલ, સ્થળાંતર કરતા, વિકલાંગ ૬ થી ૧૪ વર્ષના બાળકોની ઓળખ માટે સર્વે તા.૧૦/૧૧/૨૦૧૩ થી ૧૦/૧૨/૨૦૧૩ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન ધ્વારા થવાની છે.

» માહિતી નજીકની સરકારી પ્રાથમિક શાળા/જિલ્લો/કોર્પોરેશન/એસ.એસ.એ. કચેરીને નોધવાની રહેશે.

» ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૭૯૬૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો